GENERAL KNOWLEDGE QUIZ - ONLINE MCQ TEST - 1 (20 questions out of 100)
તલાટી કમ મંત્રી (વર્ગ 3) (આનંદ જિલ્લો) - પરીક્ષા તારીખ 12-02-2017 Go to Knowledge Hub for more GK
તલાટી કમ મંત્રી (વર્ગ 3) (આનંદ જિલ્લો) - પરીક્ષા તારીખ 12-02-2017 Go to Knowledge Hub for more GK
Quiz
1 / 20
indian Council of agricultual research (ICAR) ક્યારે અસ્તિત્વમાં આવી ?
1936
1946
1905
1929
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે?
સહાનુભુતિ
સહાનૂભૂતી
સહાનુભૂતી
સહાનુભૂતિ
સંયોજકનો પ્રકાર લખો : (સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'
પરિણામવાચક
શરતવાચક
વિરોધવાચક
સમુચ્ચયવાચક
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નું નામ શું છે ?
નામદાર જ. આર. સભાષ રેડ્ડી
નામદાર જ. એ. એસ. દવે
નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય
નામદાર જ. મુકેશ શાહ
નીચેનામાંથી શું સરકારનું અંગ નથી?
કારોબારી
ન્યાયતંત્ર
ધારાસભા
સામાજિક સંસ્થાઓ
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને “ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે?
સ્વામી ચિદાનંદજી મહારાજ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
શ્યામાપ્રસાદ મુખર્જી
દિનકરરાય વૈધનું ઉપનામ શું છે?"
ઈર્શાદ
મીનપિયાસી
દ્વિરેફ
ઘનશ્યામ
ઈ.સ. 1922માં ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?
સુરેશ જોશી
રા. વિ. પાઠક
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
________you work hard, you will lose.
Unless
Useless
If
If not
સમાસ ઓળખાવો : ‘સત્યાગ્રહ',
તત્પુરુષ
દ્વિગુ
દ્વન્દ્વ
ઉપપદ
‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે અને જમીનોને લગતાં પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્યુટરથી થાય છે, આ પ્રણાલીનું નામ શું છે ?
ઈ-ધરા
ઈ-વિકાસ
ઈ-ખેડૂત
ઈ-પ્રમાણ
He______to a higher position by the government.
will promote
has been promoted
promotes
promoted
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે?
જામનગર
ભાવનગર
નવસારી
વલસાડ
એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાકો હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
4
5
6
3
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આ કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે?
Post a Comment